ખેડૂતો માટે ખુલ્લું મુકાયું નવું ‘આઈ ખેડૂત પોર્ટલ’, યોજનાઓનો લાભ લેવા કરો અરજી

0
સુરેન્દ્રનગર રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય અને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આઈ ખેડૂત પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે તાજેતરમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું આ નવું પોર્ટલ ખુલ્લું મુકાયું છે.
નવીન આઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ અગાઉની જેમ જ www.ikhedut.gujarat.gov.in છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂત ભાઈઓ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, તેઓને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top