સુરેન્દ્રનગર વણકર સમાજ ભવન ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો

0
ભારત સરકાર દ્વારા બહાર પાડવા મા આવેલ બલિદાની વિર મેધમાયા દેવ ની પોસ્ટલ ટીકીટ સંદર્ભનો અભિવાદન કાર્યક્રમ સુરેન્દ્રનગર વણકર સમાજ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક઼મ માં વણકર  સમાજના પ઼મુખ  મુકેશભાઈ મકવાણા ની અદ્યક્ષતામા યોજાઈ ઞયો. આ પ્રસંઞે મુખ્ય અતિથી તરીકે વિર મેધમાયા ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટર પાટણ ના ચેરમેન  અને પૂર્વ લોકસભા પેનલ સ્પિકર  ડૉ.કિરીટ  સોંલંકી  ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાટણ ના કાઉન્સિલર  રાજેન્દ્ હિરવાણીયા,  પરેશ ભાઈ મકવાણા , વિજય ભાઈ સાલ્વી , ચેતન ભાઈ સાલ્વી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ ડૉ .કિરીટ ભાઈ અને  મુકેશ ભાઈ નું શાલ તથા  ફુલહારથી સન્માન કરાયું હતું. વણકર સમાજ ના પૂર્વ પ઼મુખ  ખીમજી ભાઈ સીંઘવ,  ઞોરધન ભાઈ વાધેલા,  નથુભાઈ પરમાર,તેમજ બહોળી સંખ્યા મા જીલ્લા ભરના  વણકર સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક઼મ ને સફળ બનાવવા  મંત્રી  હિમંત ભાઈ રાઠોડ,ઉપ પ઼મુખ રણજીત ભાઈ વાણીયા. કારોબારી સદસ્ય  નટુ ભાઈ રાઠોડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top