સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે વર્કશોપ યોજાયો

0
સુરેન્દ્રનગર  જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે પ્રેસિડેન્ટ હોટલ ખાતે વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ તમામ તબીબશ્રીઓ જોડાયા હતા. નિવૃત્ત સંયુક્ત નિયામક શ્રી ડો. આર. આર. વૈદ્ય દ્વારા એક્ટ અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ - ૧૯૯૪નું સઘન અમલીકરણ કરવા સૂચન કરાયું હતું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. બી.જી. ગોહિલ, આર.સી.એચ ઓ. શ્રી ડો. અનિલ શાહ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ રજીસ્ટર્ડ તમામ તબીબશ્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top