રાજકોટ મુકામે વિચરતી-વિમુક્ત જાતિના તથા ગામતળના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો

0
રાજકોટ મુકામે વિચરતી-વિમુક્ત જાતિના તથા ગામતળના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ તથા પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ ઉપરાંત પંડિત દીનદયાળ અંત્યોદય યોજના (નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન) હેઠળ વિવિધ તાલીમ મેળવીને રોજગારી પ્રાપ્ત કરેલ યુવાઓને નિમણૂક પત્ર એનાયત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યાં હતાં.
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "અંત્યોદય કલ્યાણ" ના સર્વોચ્ચ સંકલ્પને સાર્થક કરવાની દિશામાં આગળ વધી પ્રત્યેક કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દૃઢ કટિબદ્ધ છે.તે ઉપસ્થિત રાજ્યનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top