સુરેન્દ્રનગર શહેરની શ્રી માં શારદા સ્કૂલ ઓફ નર્સિંગ જોરાવરનગર ખાતે ચાલતા નર્સિંગના ANMના અભ્યાસ ક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા આયોજીત બીમાર દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય એ માટે સ્વાસ્થય વર્ધક આહારની બનાવટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ આહારથી દરેક વ્યકિતના આરોગ્યમાં ઝડપથી સુધારો આવે તેમજ વ્યકિત તંદુરસ્ત બને તેનું પ્રદર્શન તથા બનાવટો રજુ કરવામાં આવી હતી. જેનું માર્ગદર્શન શ્રી માધવીબેન ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું અને સ્ટુડન્ટસને મોટીવેશન મળે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા મા શારદા કોલેજના ટ્રસ્ટીઓ જિજ્ઞેશભાઈ રાવલ, નરેન્દ્રસિંહ ચૌહાણ તથા ફેકલ્ટીઓએ મોટીવેશન પુરૂ પાડવામાં આવેલ હતું.
ત્યારે આ આહારથી દરેક વ્યકિતના આરોગ્યમાં ઝડપથી સુધારો આવે તેમજ વ્યકિત તંદુરસ્ત બને તેનું પ્રદર્શન તથા બનાવટો રજુ કરવામાં આવી હતી. જેનું માર્ગદર્શન શ્રી માધવીબેન ચૌહાણ દ્વારા આપવામાં આવ્યું અને સ્ટુડન્ટસને મોટીવેશન મળે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા મા શારદા કોલેજના ટ્રસ્ટીઓ જિજ્ઞેશભાઈ રાવલ, નરેન્દ્રસિંહ ચૌહાણ તથા ફેકલ્ટીઓએ મોટીવેશન પુરૂ પાડવામાં આવેલ હતું.