શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫નુ યોજાયું કરવામાં આવ્યું હતું. શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫નુ યોજાયું કરવામાં આવ્યું હતું. જેમાં ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય પર વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.આ બાળ વૈજ્ઞાનિક મેળામાં શાળાઓ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યોજાયેલ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંદાજે કુલ ૬૨ જેટલી કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવાની સાથે જ વિધાર્થી દ્વારા ફૂડ જોનનું પણ સંચાલન કરવામાં આવ્યું હતું.જ્યારે આ વિજ્ઞાન મેળામા પ્રદર્શન જોવા માટે બહોળી સંખ્યામાં નાગરીકો ઉમટ્યા હતા અને શાળા ના વિધાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કૃતિઓ નિહાળી હતી. સાથે જ કૃતિઓ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિક દ્રારા કૃતિની સુંદર રજૂઆત સમજાવતા જોવા મળ્યા હતા. આ કાર્યકમમાં શાળાના વિધાર્થીઓ અને આચાર્યો સહિત શિક્ષકગણ ઉપસ્થીત રહ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.