સુરેન્દ્રનગર કમિશનર તરીકે નવનાથ ગવહાણેન રાજકોટના ડીડીઓને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે. ત્યારે રહીશોની વારંવાર રજૂઆત કરવા છતા નિવડો ન આવતો હોય ત્યારે મહાનગરપાલિકા થતા રહીશોના પ્રશ્નોનો નિકલ જલ્દી થશે તેવી ચર્ચાઓ રહેશીજનો કરી રહયા છે.! ત્યારે ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશનરે ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં જોવા મળ્યા છે અને ડેપ્યુટી કમિશનર ચાવડાએ જિલ્લા પંચાયત કચેરી પાસે વારંવાર સ્થાનિકોની ફરિયાદને ધ્યાને રાખી નળ કનેક્શન કાપવાની કામગીરી કર્મચારીઓ પાસે શરૂ કરાવી છે.
ત્યારે જે પાણીનો બગાડ અને ટેક્સના ભરવા બાબતે ડિફોલ્ટર નળ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી છે.! ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં હવે પાણી અને ગટરને લગતી કામગીરી આગામી દિવસોમાં વધુ વેગવંતી બનાવવામાં આવનાર હોવાના અણસાર વર્તાઇ રહ્યા છે.!
ત્યારે જે પાણીનો બગાડ અને ટેક્સના ભરવા બાબતે ડિફોલ્ટર નળ કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી છે.! ત્યારે કોર્પોરેશન વિસ્તારમાં હવે પાણી અને ગટરને લગતી કામગીરી આગામી દિવસોમાં વધુ વેગવંતી બનાવવામાં આવનાર હોવાના અણસાર વર્તાઇ રહ્યા છે.!