પીર ભડીયાદ પગપાળા જતા લોકોનું સુરેન્દ્રનગર શહેરના માર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરાયુ હતુ. અને પીર ભડીયાદ જતા લોકો માટે નાસ્તો, લીંબુ શરબત, ચોકલેટો, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીર ભડીયાદ મહેમુદશૉહ દરગાહ હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક છે. આમ મુસ્લિમ બિરાદરો પગપાળા જતા હોય છે તેમની સેવા કરવામાં આવતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં ધાર્મિકતાના દર્શન થયા હતા.ત્યારે જેમાં ધંધુકા પાસે આવેલું પીર ભડીયાદ ગામ જ્યાં હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક પીર મહેબુદશા બુખારી દાદાના ઉષૅની ઉજવણી કરવામાં આવે છે. જેમા મોરબી ધાંગધ્રા સુરેન્દ્રનગરથી મેદની લઈને પગપાળા જતા હોય છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.