પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના દુ:ખદ અવસાન નિમિતે પ્રાર્થના સભા યોજાઈ

0
સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી ડો. મનમોહનસિંહના દુ:કદ અવસાન નિમિતે પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
કોંગ્રેસના તમામ કાર્યકર્તા, સામાજિક, ધાર્મિક, વાણિજ્યિક, કર્મચારી મહામંડળોનાં પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી ડૉ. મનમોહનસિંહના દુ:ખદ અવસાન નિમિતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા  વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એશોસીયેશન હોલ ખાતે પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ સાથે વિવિધ ધ સામાજિક, ધાર્મિક, વાણિજ્યિક અને કર્મચારી મહામંડળોનાં પ્રતિનિધિઓ તથા જીલ્લાના પત્રકારશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો હાજરી આપીને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top