સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી ડો. મનમોહનસિંહના દુ:કદ અવસાન નિમિતે પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
કોંગ્રેસના તમામ કાર્યકર્તા, સામાજિક, ધાર્મિક, વાણિજ્યિક, કર્મચારી મહામંડળોનાં પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી ડૉ. મનમોહનસિંહના દુ:ખદ અવસાન નિમિતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એશોસીયેશન હોલ ખાતે પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું.