સુરેન્દ્રનગર ખાતે સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

0

સમસ્ત વણકર સમાજ વિકાસ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના આંગણે નૂતન વર્ષાભિનંદન (સ્નેહ મિલન) કાર્યક્રમ યોજવામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઝાંઝરકા મંહંત શ્રી શંભુનાથજી મહારાજ સમસ્ત સમાજ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય નવસદભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ નથુભાઈ, પૂર્વ પ્રમુખ, ખીમજીભાઇ પૂર્વ પ્રમુખ, ગોરધનદાસ ધારાસભ્ય પીકે પરમાર, મંત્રી હિંમતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ, રણજીતભાઈ વાણીયા કારોબારી સદસ્ય નટુભાઈ રાઠોડ સહિત તમામ કારોબારી સભ્યો તથા નાતના આગેવાનો બોહલી સંખ્યામાં આવેલા બહારગામથી મહેમાનો અમદાવાદ રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અસંખ્ય મહેમાનોનું મુકેશભાઈ મકવાણા દ્વારા સ્વાગત કરેલ હતું. 

આ તકે તમામને નૂતવર્ષાભિનંદનની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી. જ્યારે આવનાર સમયમાં ૨૬૨ ગામ ૧૧ પરગણાના દ્વારા બીજીવાર નાથ તેડું કરી સહિત નાતનું નવુ બંધારણ કરવામાં આવે તેની પહેલ ઉપસ્થિત શ્રી શંભુનાથજી મહારાજ દ્વારા આપવામાં આવતા ઉપસ્થિત સૌવે તેનું સમર્થન કરેલ હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top