સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૧ મેં ૨૦૨૫ને બુધવારના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી. મકવાણાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ હતો. જેમાં તમામ પ્રશ્નોનો યોગ્ય હોવાથી તમામ નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ હતા.
આ યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારએ નવુ વીજ કનેકશન જોડાણ મેળવવા બાબતે પી..જી.વી.સી.એલ. કચેરીમાં રજુઆત કરેલ હતી. પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવેલ વિજલાઇન ઢીલી ૫ડવાથી માલીકીના ખેતરમાં ઝોળો ૫ડી ખેતરમાં નીચે આવેલ છે હોવાથી ખેતી કામ કરવામાં મુશ્કેલી ૫ડતી હતી.જ્યારે અરજદારના ઘરની બાજુમાં બે ઉકરડા કરી નાખવામાં આવેલ હતા, જેેેના કારણે ઘરની બાજુમાં ગંદકી અને જવા - આવવાનો માર્ગ બંઘ ગઇ ગયેલ હતો. પ્રશ્નમા અરજદારને તેમના કોટુંબિક ભાઇઓ કે જેઓ જુદીજુદી જગ્યાએ પોલીસમાં ફરજ બજાવતા હતા, તેઓ તરફથી માનસિક ત્રાસ આ૫વામાં આવતો હતો, જે અંગે પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆત કરેલ હતી ૫રંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ત્યારે આ તમામ પ્રશ્નોનો યોગ્ય હોવાથી તમામ નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.
જ્યારે કનેકશન જોડાણ મેળવવા બાબતે પી..જી.વી.સી.એલ. કચેરીમાં રજુઆત અને પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવેલ વિજલાઇન ઢીલી ૫ડવાથી માલીકીના ખેતરમાં ઝોળો ૫ડી ખેતરમાં નીચે આવેલ અંગે કાર્યવાહી તાત્કાલીક હાથ ઘરવા પીજીવીસીએલના અઘિકારીએ સંમતિ આપેલ તેમજ પ્રશ્ન તેમજ નિકાલ ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જણાવેલ જેમાં તેઓએ ઉકરડા હટાવી લેેેેેવાની ખાત્રી આપેલ અને માનસિક ત્રાસ પ્રશ્ન ૫રત્વે અરજદારની રજુઆત નવેસરથી લઇ જવાબદાર વ્યકિતઓ સામે અટકાયતી ૫ગલા લેવા અંગે તથા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટરે ખાત્રી આપેલ છે.આ તાલુકા સ્વાગતમાં સંબંઘિત અઘિકારી જેવા કે નાયબ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ, તાલુકા વિકસ અઘિકારી તેમજ પોલીસ ઇન્સ્પેકટર વિગેરે અઘિકારીઓ ઉ૫સ્થિત રહેયા હતા.
આ યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારએ નવુ વીજ કનેકશન જોડાણ મેળવવા બાબતે પી..જી.વી.સી.એલ. કચેરીમાં રજુઆત કરેલ હતી. પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવેલ વિજલાઇન ઢીલી ૫ડવાથી માલીકીના ખેતરમાં ઝોળો ૫ડી ખેતરમાં નીચે આવેલ છે હોવાથી ખેતી કામ કરવામાં મુશ્કેલી ૫ડતી હતી.જ્યારે અરજદારના ઘરની બાજુમાં બે ઉકરડા કરી નાખવામાં આવેલ હતા, જેેેના કારણે ઘરની બાજુમાં ગંદકી અને જવા - આવવાનો માર્ગ બંઘ ગઇ ગયેલ હતો. પ્રશ્નમા અરજદારને તેમના કોટુંબિક ભાઇઓ કે જેઓ જુદીજુદી જગ્યાએ પોલીસમાં ફરજ બજાવતા હતા, તેઓ તરફથી માનસિક ત્રાસ આ૫વામાં આવતો હતો, જે અંગે પોલીસ સ્ટેશનમાં અનેક વાર રજુઆત કરેલ હતી ૫રંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. ત્યારે આ તમામ પ્રશ્નોનો યોગ્ય હોવાથી તમામ નો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.
જ્યારે કનેકશન જોડાણ મેળવવા બાબતે પી..જી.વી.સી.એલ. કચેરીમાં રજુઆત અને પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવેલ વિજલાઇન ઢીલી ૫ડવાથી માલીકીના ખેતરમાં ઝોળો ૫ડી ખેતરમાં નીચે આવેલ અંગે કાર્યવાહી તાત્કાલીક હાથ ઘરવા પીજીવીસીએલના અઘિકારીએ સંમતિ આપેલ તેમજ પ્રશ્ન તેમજ નિકાલ ગ્રામ પંચાયત દ્વારા કરાવવા જણાવેલ જેમાં તેઓએ ઉકરડા હટાવી લેેેેેવાની ખાત્રી આપેલ અને માનસિક ત્રાસ પ્રશ્ન ૫રત્વે અરજદારની રજુઆત નવેસરથી લઇ જવાબદાર વ્યકિતઓ સામે અટકાયતી ૫ગલા લેવા અંગે તથા કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેકટરે ખાત્રી આપેલ છે.આ તાલુકા સ્વાગતમાં સંબંઘિત અઘિકારી જેવા કે નાયબ કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલ, તાલુકા વિકસ અઘિકારી તેમજ પોલીસ ઇન્સ્પેકટર વિગેરે અઘિકારીઓ ઉ૫સ્થિત રહેયા હતા.