સુરેન્દ્રનગરના દૂધરેજ ગામે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને ગ્રામજનોએ રસ્તો બ્લોક કરી સુવિધા પૂરી પાડવા માગ કરી હતી. પોલીસે મટકાયત કરતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.
સુરેન્દ્રનગર મનપામાં છેવાડાના છેવાડા અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન - મળતી હોવાની ખુમરાડી ઊઠી છે. - ત્યારે દૂધરેજ ગામમાં પીવાના પાણી સફાઈ, સ્વચાના સહિતના વિવિષ પ્રશ્ર્ન ગ્રામજનો પરેશાન છે. જેની અગાદી રજુઆતો બાદ પણ સગપરયા પર ન થતા કોરેટ સમિતિ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર રસહિતના માગેવાનો દૂધરેજ પહોંચતા ગ્રામજનો અને આગેવાનોએ દૂધરેજ સુરેન્દ્રનગર રોડ પર ઉતરી સૂત્રોચ્ચાર સાથે સુવિધાઓની માગ કરી હતી. આથી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આગેવાનોની અટકાયત કરતા રોષ ફેલાયો હતો. ભાદમાં આગેવાનોને મુક્ત કરી સુવિધા પૂરી પાડવા આશ્વાસન અપાતા મામલો શાંત થયો હતો.