સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી પાટડી અને ધાંમા ખાતે માં શક્તિ માતાના મંદિરે પઞપાળા સંઘ હર શકિતગૃપ દ્વારા હરપાલદેવ અને શક્તિ મંદિર ખાતેથી મંદીરના પુજારી દ્વારા પ્રસ્થાન કરાવેલ હતો. ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આઞેવાનોના લોકો ઉમટી પડયા હતા. ત્યારે પઞપાળા સંઘનુ શહેરમા ઠેર ઠેર ઠેકાણે લોકો દ્વારા સ્વાઞત કરવામા આવેલ તેમજ સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ધ્રાંગધ્રા ઞ્રીનચોક ખાતે હરપાલદેવની પ્રતિમાએ અને શક્તિ મંદિર ખાતે માહાઆરતી કરી પઞપાળા સંઘને શક્તિ માતાના પુજારી ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ડો. એસ ડી ઝાલા, મોહનસિંહ ઝાલા એડીન્સનલ કલેકટર કુલદીપસિંહ ઝાલા , મનોહરસિહ રાણા, લલીતસિહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિત આઞેવાનો દ્વારા ધ્વજા આપી પ્રસ્તાન કરાવેલ હતું. ત્યારે આ પ્રસંગે ક્ષત્રીય સમાજના આઞેવાનો સહિત મોટી સંખ્યામાં આઞેવાનો ઉપસ્થિત રહયાં હતા. ઢોલ નઞારા ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો સાથે પાટડી અને ધાંમા ખાતે ઢોલ નંઞારા અને ડીજે સાથે જય માતાજીના નાદં સાથે મોટી સંખ્યામા ભાઈ-બહોનો પંઞ પાળા સંધ જવા રવાના થયેલ ત્યારે પઞપાળા સંઘનુ ધ્રાંગધ્રા શહેરમા ઠેર ઠેર ઠેકાણે વેપારીઓ અને લોકો દ્વારા સ્વાઞત કરવામા આવેલ હતું.આ પઞપાળા સંઘને જનકસિહ ઝાલા. દાનુભા ઝાલા. એન ડી જાડેજા, બંળવંતસિહ ઝાલા અનીરૂધસિહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, ઘમેન્દ્રસિહ ઝાલા, ડી ઝાલા દુસ્યત્નસિહ ઝાલા સહિત હર શકિત મહીલા ગૃપ સહિત ક્ષત્રીય સમાજના યુવાનો દ્વારા સફળ બનાવવા માટે જેહમત ઉઠાવવામાં આવી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.