ઝાલાવાડની ધર્મપ્રિય જનતા દરેક તહેવાર તેમજ આસ્થા વિશ્વાસ રાખે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખારાકુવા ભરવાડ સમાજના લોકો પગપાળા સંઘનુ આયોજન કરાયું હતું.ત્યારે તા.૧ માર્ચેને શનિવારે જોરાવરનગર ખારાકુવાના નેસ સમસ્ત ભરવાડ સમાજ દ્વારા જોરાવનગર થી દ્વારકા પગપાળા સંઘ ચાલતા આયોજન કરેલો હતો. ખારાકુવા ભરવાડ સમાજના લોકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘમાં અંદાજિત ૧૦૦ લોકો વધારે આ સંઘમાં જોડાયેલ હતા,
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.