પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રેન્જના જીલ્લાબોમાં પેરોલ/ફર્લો/વચગાળા જામીન/પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સાસુચના કરેલ હોય.
જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં પેરોલ/ફર્લો/વચગાળા જામીન પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીઓ પકડી પાડવા સારુ સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ ફરી પેરોલ ફર્લો/વચગાળા જામીન પોલીસ જાપ્તામાંથી ફસર આરોપીઓ બાબતે હકિકતો મેળવી તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે એલ.સી.બી શાખાના પોલીસ ઇન્સપેક્ટરથી જે જે જાડેજા નાઓને ભારપુર્વક જણાવી જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ.
જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.એચ.ઝાલા તથા એલ.સી.બી શાખાના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ દ્વારા પેરોલ/ફર્લો/વચગાળા જામીન ફરારાજાપ્તામાંથી ફરાર હોય તેવા આરોપી પકડી પાડવા રચના કરેલ ટીમ બારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોસીંસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે તા.૧૪/૦૨/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા પેરોલ/ફર્લો/વચગાળા જામીન/પોલીસ જાપ્તામાંથી કરાર આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતો દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી ચોટીલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૭/૨૦૨૩, ઈ.પી.કો.- ૩૦૨ વિ, મુજબના ગુનાના વચગાળાના જામીન ઉપથી કરાર આરોપી દર્શનભાઈ મનોજભાઈ બાજીપરા જાતે-ચુ.કોળી ઉ.વ.૨૩, ધંધો-મજુરી રહે.રામેશ્વર નગર ટી.બી.હોસ્પિટલ પાછળ સુરેન્દ્રનગર, જી.સુરેન્દ્રનગર વાળાને ગેવરાઈ પોલીસ સ્ટેશનના બાગપીપલ ગામ જી.બીઠ રાજય-મહારાષ્ટ્ર ખાતેથી શોધી કાઢી મજકુર આરોપીનો કબ્જો સુરેન્દ્રનગર સબ જેલ ને સોંપવામાં આવેલ છે.આ કામગીરીમાં 1. Pl- શ્રી જે.જે.જાડેજા 2. PSI- શ્રી જે.વાય પઠાણ 3. PSI- શ્રી આર.એચ.ઝાલા 4. ASI - અસ્લમખાન અયુબખાન 5. HC- દશરથભાઈ ઘનશ્યામભાઈ 6. HC- ચેહરભાઈ અમરશીભાઈ7. PC- સેજયભાઈ પ્રવિણભાઈ સહિતના પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા.