શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકરાજકોટ વિભાગ રાજકોટનાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સાસુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી ડૉગીરીશ પંડયા સાહેબ નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુસુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ ફરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકિકતો મેળવી તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે બેલ.સી.બી શાઓના પો.ઇન્સ.શ્રી જે.જે.જાડેજા સાહેબ નાઓને ભારપુર્વક જણાવી જરૂરી સૂચના માર્ગદર્શન કરેલ.
જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ.ઝાલા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ તથા રાજસ્થાન રાજ્યના નાસતા આરોપી પકડી પાડવા રચના કરેલ ટીચારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.
જે અન્વયે તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા મારૂ સતત પ્રત્નશીલ હતા. તે દરમ્યાન પો.કોન્સ શક્તિસિંહ જોરૂભા નાઓએ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોસીંસ નો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી થરાદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૮૯૧/૨૦૨૨, ઇ.પી.કો. ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હાના નાસતા ફરતા લીસ્ટેડ આરોપી રેનીશભાઈ 33 બીટુ સીરાજભાઈ હાલાણી જાતે-મુમાન(ખોજા) ઉવ.૩૨ ધંધો-વેપાર રહે. કિશોર સોસાયટી,૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર વાળી હાલ ૮૦ ફૂટ રોડ વિસ્તાર ખાતેથી અટક કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સામજકુર આરોપીનો કબ્જો થરાદ પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓમાં રેનીકાભાઈ ઉર્ફે બીટુ સીરાજભાઈ હાલાણી જાતે-મુ.માન(ખોજા) ઉવ.૩૨ ધંધો-વેપાર રહે કિશોર સોસાયટી,૮૦ ફૂટ રોડ. સુરેન્દ્રનગર આ કામગીરીમાં 1. PI- શ્રી જે.જે.જાડેજા, 2. HC- વી.પી, પરમાર, 3. PC. ધવલભાઈ મહેશભાઈ, 4. PC. શક્તિસિંહ જોરૂભા સહિતના પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા.