સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવગનરના ડીડીઓ જી.એચ. સોલંકીની નિમણૂક કરી જાહેરાત પણ કરી હતી. સરકારે જી.એચ. સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે કરી છે. તેમની જગ્યાએ નવનાથ ગવહાણેન રાજકોટના ડીડીઓને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે. તેવી અનેક અટકળો વહેતી થઈ છે.
સુરેન્દ્રનગર:મહાનગરપાલિકામાં કમિશનર ચાર્જ સંભાળે તે પહેલાં તેમની બદલી :નવા કમિશનર નવનાથ ગવહાણેને ચાર્જ
January 08, 2025
0
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવગનરના ડીડીઓ જી.એચ. સોલંકીની નિમણૂક કરી જાહેરાત પણ કરી હતી. સરકારે જી.એચ. સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે કરી છે. તેમની જગ્યાએ નવનાથ ગવહાણેન રાજકોટના ડીડીઓને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે. તેવી અનેક અટકળો વહેતી થઈ છે.
Tags
Share to other apps