સુરેન્દ્રનગર:મહાનગરપાલિકામાં કમિશનર ચાર્જ સંભાળે તે પહેલાં તેમની બદલી :નવા કમિશનર નવનાથ ગવહાણેને ચાર્જ

0

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના પહેલા કમિશનર તરીકે સરકારે ભાવગનરના ડીડીઓ જી.એચ. સોલંકીની નિમણૂક કરી જાહેરાત પણ કરી હતી. સરકારે જી.એચ. સોલંકી સુરેન્દ્રનગરના પહેલા કમિશનર તરીકે હાજર થાય તે પહેલા જ તેમની બદલી નડિયાદ મહાનગર પાલિકાના કમિશનર તરીકે કરી છે. તેમની જગ્યાએ નવનાથ ગવહાણેન રાજકોટના ડીડીઓને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર તરીકે નિમણૂક આપી છે. તેવી અનેક અટકળો વહેતી થઈ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top