મામલતદાર કચેરી સુરેન્દ્રનગર(શહેર)ના જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર બાબત

0
હીટવેવના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરીકોને અસુવિધા ન થાય તે માટે જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ ને સોમવારથી મામલતદાર કચેરી સુરેન્દ્રનગર(શહેર)ના જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટે અરજીઓ સ્વીકારવાનો સમય રાબેતા મુજબ સવારે ૧૦:૩૦ થી ૨:૦૦ કલાક તથા બપોરે ૩:૦૦ થી ૫:૦૦ સુધીનો રહેશે. જેની નોંધ લેવા મામલતદાર શહેર શ્રી એમ.બી દવેની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top