ઘરશાળાથી વઢવાણ જાય છે, તે ઘણા સમયથી બિસમાર હોવાથી તેના નવિનીકરણ માટે રજૂઆતો કરાઇ હતી. ઘણા વર્ષો બાદ આ રસ્તો બનાવવાનું શરૂ કરાતા સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા રોડની સુવિધામાં વધારો થાયો છે.ત્યારે ઘરશાળા અને વઢવાણ વચ્ચે રસ્તો બનતા વાહનચાલકો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓ માટે મુખ્ય રોડ હોવાથી આ રસ્તા પર રોજના મોટી સંખ્યામાં વાહનની અવરજવર કરી રહ્યા છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.