સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા રોડની‌ સુવિધામાં વધારો

0
ઘરશાળાથી વઢવાણ જાય છે, તે ઘણા સમયથી બિસમાર હોવાથી તેના નવિનીકરણ માટે રજૂઆતો કરાઇ હતી. ઘણા વર્ષો બાદ આ રસ્તો બનાવવાનું શરૂ કરાતા સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા રોડની‌ સુવિધામાં વધારો થાયો છે.
ત્યારે ઘરશાળા અને વઢવાણ વચ્ચે રસ્તો બનતા વાહનચાલકો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓ માટે મુખ્ય રોડ હોવાથી આ રસ્તા પર રોજના મોટી સંખ્યામાં વાહનની અવરજવર કરી રહ્યા છે‌. 


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top