શ્રીમદ્દ રાજચંદ્રજીની પ્રતીમા ખંડીત...

0
સુરેન્દ્રનગર શહેરના આર્ટસ કોલેજ સામેથી જોરાવરનગર કોઝવેના રસ્તે રીવરફ્રન્ટના સર્કલે શ્રીમદ્દ રાજચંદ્રજીની પ્રતીમાને શુક્રવારે રાતના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પ્રતીમા ધરાવતા સર્કલ સાથે અકસ્માત સર્જાતા પ્રતીમા તુટી ગઈ અને સર્કલને પણ નુકશાન થયુ છે. બનાવની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કર્યો છે. ત્યારે અજાણ્યા વાહન અડફેટે શ્રીમદ્દ રાજચંદ્રજીની પ્રતીમા ખંડીત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top