ગાંધીનગરના મુખ્ય બસ મથકની મુખ્યમંત્રી ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા

0
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે સાંજે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મૂલાકાતે પહોંચ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના બસ મથકની સ્વચ્છતા, સફાઈનું નિરીક્ષણ કરી કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટપૂર્વક નિહાળતા નજરે પડ્યા હતા.
ગાંધીનગરના બસ મથકે આવેલા મુસાફરો ચર્ચા કરી સામાન્ય નાગરિકો તથા ફરજ પરના કર્મયોગીઓ સાથે સંવાદ કરીને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો પણ મેળવી હતી.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top