ઔદિચ્ય બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

0
ઔદિચ્ય બ્રાહ્મણ મિત્ર મંડળ સુરેન્દ્રનગર દ્વારા તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું,. જેમાં સંસ્થાને આપેલ દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે બહુમાન મળેલ મહાનુંભાવોનું સન્માન કરવામાં આવેલ અને તેજસ્વી તારલાઓને ભેટ સોગાદ આપી સન્માન કરવાંમાં આવેલ હતું.
આ તકે મુખ્ય મહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.ગીરીશ પંડ્યા(ips), જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસ, સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. કે.સી. દવે, સિસ્મિતાબેન રાવલ, અવનીબેન અને વડીલો ખાસ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top