લોકસભા ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ થાય માટે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા સૂચના

0

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સભાખંડમાં ગુરૂવારે મતદારયાદી નિરીક્ષક આર.બી. બારડના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. જેમાં મતદાર નિરીક્ષકે જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવામતદાર માટે ફોર્મ-6, મતદારયાદીમાં નામ કમી કરવા ફોર્મ-7, મતદારયાદીમાં સરનામું/ વિગતો બદલવા માટે ફોર્મ-8 ભરવા સહિતની થયેલ વિવિધ કામગીરીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. વધુમાં તેમણે લોકસભાની ચૂંટણીમાં તમામ મતદારોનો સમાવેશ કરી ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન. મકવાણા, નાયબ જિ. ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top